કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…

ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ

વાંકાનેર ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠના અશ્ર્વિનભાઈ રાવલનો આજે જન્મ દિવસ છે જેવો પોતાના જીવનમાં 73 વર્ષ પૂર્ણ કરીને 74માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. વર્ષોથી ગાયત્રી શકિતપીઠ ખાતે સેવા કરીને પોતાનું જીવન સેવામય બનાવ્યું. છેલ્લા 40 વર્ષથી ગાયત્રી શકિતપીઠ વાંકાનેર…

વાંકાનેરના રાજકુમારીના નિવાસસ્થાને ઇતિહાસ રચાયો

દ્વાર પર લાગેલું તોરણ જોઇને મોદીએ સાંચેઝને તોરણની સંસ્કૃતિ સમજાવી શરણાઈ વાદનના સૂર સાંભળીને સાચેઝ થોભી ગયા હતા ફેમિલી ફોટો સેશન કર્યું વડોદરા: દુનિયાની સૌથી ભવ્ય ઇમારતોમાં જેનો સમાવેશ થાય છે અને દુનિયાના સૌથી વિશાળ ખાનગી નિવાસ સ્થાન તરીકે જેની…

આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

વાંકાનેર: ગઈ કાલે મોરબી જીલ્લાના વાંકાનેર શહેરમા શહેર તેમજ તાલુકાના લોકોના સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. 2022 વિધાનસભા ચૂંટણી સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકી ને 54000 જેટલું મતદાન કરી પાર્ટીનો…

ડેપ્યુટી કલેકટર/ મામલતદારની બદલીઓ કરવામાં આવી

મિલપ્લોટમા વરલીભક્ત ઝડપાયો વાંકાનેર: ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની ગઇકાલે બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની…

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે… યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ…

સહાય મેળવવાની અરજી કરવામાં મોડા પડતા નહીં

  ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ઓન લાઈન અરજી કરવી ફરજીયાત ખાસ કૃષિ રાહત પેકેજ – ૨૦૨૪ માટે અરજી કરવા ૨૫ (આજથી) થી ૩૧ ઓક્ટોબર સુધી ડિજિટલ પોર્ટલ ખુલ્લુ રહેશે લાભ મેળવવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE…

પ્રતિબંધિત પેટકોકના ગુનામાં કારખાનેદાર નિર્દોષ

વાંકાનેર: વાંકાનેરના સરતાનપર નજીક આવેલ શ્વેત સિરામિક્સમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ થવાના કેસમાં ફેકટરીના ડિરેક્ટરોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે…. મોરબીના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના તાત્કાલિક પ્રાદેશિક અધિકારી કે બી વાઘેલાએ સ્વેત સિરામિક પ્રા. લી. ના ડીરેક્ટર્સ હેમરાજ ભાલોડીયા અને ત્રિલોક હંસરાજ…

લુણસરનો વતની પ્રોહીબીશનના ગુનામાં પાસામાં

પાડધરા ચોકડી નજીક હત્યાના બનાવમાં ત્રણ આરોપી પકડાયા વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતો મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના વતની આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ ઉ.34 નામના શખ્સ વિરુદ્ધ…

ખેડૂતો માટે સરકારે કરી સહાયની જાહેરાત

ખેડૂતોને 1418 કરોડની સહાય , કયા ખેડૂતને મળશે મદદ વાંચો ગાંધીનગર: ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને…

Content Copying Forbidden !!

error: Content is protected !!