કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

વક્ફના નવા સૂચિત કાયદાનો મુસ્લિમો દ્વારા વિરોધ કેમ?

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના કોર્ડીનેટર અને વાંકાનેર એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી શકીલ પીરજાદાએ એક નિવેદનમાં વક્ફ અંગેના નવા કાયદા વિષે ટૂંકી ભાષામાં સચોટ જાણકારી આપી છે, જે નીચે મુજબ છે…. મારી જાણકારી પ્રમાણે સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરુ છું. મુસ્લિમો…

વાંકાનેર તાલુકામાં 33 % થી વધુ નુકસાન 7142 ખેડૂતોને

ટંકારા તાલુકાના 3460 ખેડૂતોને નુકસાન થયાનું પ્રાથમિક તારણ વાંકાનેર: ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના 346 ગામોમાં 29 ટિમ મારફતે કરવામાં આવી રહેલા પાક નુકશાની સર્વેમાં અત્યાર સુધીમાં 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું અને અંદાજે રૂપિયા 5344…

હવેથી 1951થી ખેડૂત ખાતેદારની ખરાઈ નહિ થાય

બિનખેતીમાં પણ હેરાનગતિ બંધ થશે જમીનના વેચાણની નોંધ દાખલ અને પ્રમાણિત કરવી સરળ બનશે વાંકાનેર: રાજ્ય સરકારે ખેતીની જમીનના વેચાણની નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાની કાર્યવાહી વધુ સરળ બને તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેના થકી જમીનના વેચાણના…

વાંકાનેરના વીશીપરામાં ગટર જામ: પાલિકાને અર્પણ

નજીકની આંગણવાડીના ભૂલકાંઓના સ્વાસ્થ્યનું શું ?! દૂષિત પાણીનો રસ્તા પર જમેલો થઇ જતાં રોગચાળાની દહેશત વાંકાનેરમાં જ્યારથી વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી શહેરીજનોની માઠી દશા બેઠી છે. ધણીધોરી વગરની પાલિકામાં કોઈ પણ પ્રજાહિતના કામો કરવામાં તંત્રને જાણે કોઈ…

ગણપતિ વિસર્જન જડેશ્વર મેળાના ગ્રાઉન્ડ પાસે જ કરવું

વાંકાનેર: હાલ સમગ્ર વાંકાનેર પંથકમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ પંડાલોમાં ગણેશ સ્થાપના કરી પુજન-અર્ચન કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન માટે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકા દ્વારા…

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

67 % પરિવારોને કોરોનાની રસીની વિપરિત અસર: સર્વે

કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય…

આયુષ્યમાન કાર્ડ/ આધારકાર્ડ નામ સુધારા બાબતે હેરાનગતિ

સરકારી વેબસાઈટ અપડેટનાં વાંકે બંધ હજયાત્રીઓએ નિયત સમયમાં ડોક્યુમન્ટ અપડેટ કરવા જરૂરી હોય ત્યારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વાંકાનેર : વાંકાનેરમાં છેલ્લાં લગભગ દસેક દિવસથી PMJAY યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અસલમાં આયુષ્યમાન કાર્ડ કાઢવા…

લુણસર સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

વાંકાનેરના લુણસર જૂથ સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર હેમાંતલાલ ધોરીયાણી (મુનો) ની વરણી કરવામાં આવી છે.. જયારે સભ્ય તરીકે કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાન્તિલાલ છગનભાઈ વસીયાણી, ભરત મહાદેવભાઈ વરમોરા,…

ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે ફરીથી શરૂ

હવે જમીન, વીજળી, રોડ સહિતનો કરાશે સર્વે ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કરાયો છે. પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ અપાયો છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!