કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

મોરબી જિલ્લામાંથી 2 PSI ની અન્યત્ર કરાઈ બદલી

બહારના જિલ્લામાંથી 4 PSI મોરબી જિલ્લામાં મુકાયા રાજ્યમાં પોલીસ વિભાગમાં એક પછી એક બઢતી અને બદલીના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. સોમવારે PSI ને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા બાદ, ગઈ કાલ 8 એપ્રિલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત 182 બિનહથિયારધારી…

ત્રણ અકસ્માત અને એક મારામારીના બનાવમાં ઇજા

ટંકારા તાલુકામાં ત્રણ અકસ્માતના અને એક મારામારીના બનાવ બનેલ છે, જેમાં અકસ્માતમાં (1) હીરાપર ગામના પાટિયા પાસે (2) લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડે અને (3) જબલપુર ગામના પાટીયા પાસે જયારે મારામારીમાં મોટા ખીજડીયા ગામે મહિલાને ઇજા થયાના સમાચાર મળ્યા છે… હીરાપર…

રંગપર પાસે કારખાનાનું બોઈલર ફાટતા સગીરનું મોત

રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો વાંકાનેર: તાલુકાના રંગપર પાસે કંપનીમાં બોઈલર ફાટતા 15 વર્ષીય સગીર શ્રમિકનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. કિરણ કટારા મૂળ સંતરામપુરનો વતની હતો. અહીં રેમ્બો કંપનીમાં બહેન – બનેવી ભેગો રહેતો.…

આવતા જુમેરાતે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ મુબારક

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા…

જિલ્લામાં 9 તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત

15 એપ્રિલ 2025 થી અરજી કરી શકાશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથધરી છે. જે અંતર્ગત તલાટી કમ મંત્રીની 238…

જિલ્લામાં એએસઆઈ/ હેડ કોન્સ્ટેબલ/ કોન્સ્ટેબલની બદલીઓ

વાંકાનેર અને ટંકારાનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા 32 પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની મોટાપાયે ફેરબદલ થઈ છે. વાંકાનેર સિટીના પ્રદીપસિંહ ઝાલાની મોરબી સિટી એ…

માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી

વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે…

એક સાથે 157 નાયબ મામલતદારોની બદલી

મોરબી જિલ્લામાંથી 5 જિલ્લા બહાર અને જિલ્લા બહારથી 3 મોરબી જિલ્લામાં મુકાયા ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં તાજેતરમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક હડકંપ મચી ગયો છે.…

ટંકારા: દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી

ટંકારા : ટંકારાની નજીક આવેલા દ્વારકાધીશ કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સમયે ઓચિંતી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રૂનો જથ્થો અહીં મોટા પ્રમાણમાં સળગી ગયો છે. હાલ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે…

વાંકાનેર તાલુકાની બે સિરામિક ફેકટરીના શ્રમિકોના મૃત્યુ

રાતાવીરડા અને સરતાનપરની સીમમાં બનાવો વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા મૂળ સાબરકાંઠા જિલ્લાના રાણીપુર ગામના વતની વિનુસિંગ ભવનસંગ ખાટ નામનો યુવાન ફેક્ટરીની બાજુમાં જ આવેલ તળાવમાં ડૂબી જતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!