કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નોબલ રીફ્રેકટરીઝ ઘનશ્યામભાઈ ઢોલરીયા તરફથી શુભેચ્છા સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

તિરંગા યાત્રા: ભાજપી મિત્રોને ખાસ વિનંતી !!

શહેરના રસ્તાઓમાં પડેલા ખાડા અને રખડતા ઢોરનું ખાસ ધ્યાન રાખે વાંકાનેર: આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ તિરંગા યાત્રામાં જોડાવવા માટે વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર શહેરનાં ચુંટાયેલા, તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સૌ કાર્યકર્તાઓને ધારાસભ્ય શ્રી…

બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત

બીમારી સબબ યુવાનનું મોત:શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી – વારસની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે ૫૦ વર્ષ વાળા…

વડસર પાસે દીપડાએ યુવાન ઉપર હુમલો કર્યો

રાત્રીના અંધારામા આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં દીપડાનો મોટા પ્રમાણમાં વસવાટ છે ત્યારે આજે જડેશ્વર લોકમેળો માણી પરત ફરી રહેલા બે યુવાનો ઉપર વડસર ડુંગર પાસે દીપડાએ હુમલો કરતા એક યુવાન ઇજાગ્રસ્ત બન્યાનું સામે આવ્યું છે. જો કે, મેળાને કારણે…

મોરબીની મચ્છુ હોનારતને આજે 45 વર્ષ થયા

11 ઓગસ્ટ, 1979ના ગોઝારા દિવસે ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમ તૂટતા મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમમાંથી છૂટેલા ખતરનાક જળપ્રવાહોના રાક્ષસી કદના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાની સાથે મોરબી એક ઝાટકે તબાહ થઇ ગયું હતું.…

આજે મહાનુભવો જડેશ્વર મેળો ખુલ્લો મુકશે

જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી…

ઘર સળગાવી નાખવાના વાંકાનેરના આરોપીઓને જામીન

વાંકાનેર: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા વાંકાનેરના બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે… મોરબી બી…

માટેલ સીમમાં આવેલ કારખાનામાં ચોરી કરનાર પકડાયા

ત્રણેય ગીરસોમનાથ જિલ્લાના વાંકાનેર: તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં રૂપિયા ત્રણ લાખ જેટલા મટીરીયલ્સની ચોરીની ફરિયાદ લખાઈ હતી, જે ગુન્હામાં ગીરસોમનાથ જુલાના ત્રણ આરોપી પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામના સર્વે નંબર…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

બીભત્સ વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના શખ્સે પરિણીતાની જાણ બહાર વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી અંગત પળોનો વીડિયો વાયરલ કરી નાખ્યો મોરબી: મૂળ વાંકાનેર અને હાલમાં મોરબી શહેરમાં રહેતી પરિણીતાના અંગત પળોના ફોટો અને વીડિયો મોબાઈલમાં ઉતારી લઈ પરિણીતા અને આરોપી વચ્ચે થયેલા વીડિયો કોલનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!