કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

વાંકાનેર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મીએ

10 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી સંબંધિત કચેરીને કરવી વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-2024 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21-8-224ના રોજ સવારે 11 કલાકે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે… આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં…

કોટડા નાયાણીના શખ્સને આજીવન કારાવાસ

વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં સજા વાંકાનેર: તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…

આબીદ ગઢવારાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

વાંકાનેર તાલુકાના લીંબાંળા ગામે ખેડુત પરિવારમાં જન્મેલ આબીદ ગઢવારા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ સુધી અભ્યાસ કરેલ છે, તેઓ યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી શરુ કરી આજે વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરે…

અરણીટીંબા મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 15 સભ્યોમાંથી 9 સામે 6 મતોથી પ્રમુખ તરીકે બાદી ઇબ્રાહિમ હસનભાઈ, ઉપપ્રમુખ તરીકે શેરસીયા જુનેદ રહીમભાઈ તેમજ લોન સમિતિમાં ખોરજીયા…

પડવાથી કે માર મારવાથી? કારખાનામાં ચોકીદારનું મોત

હત્યાની આશંકા વાંકાનેર નજીક આવેલા સિરામીકના કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાની શંકાના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકનું ફોરેન્સીક પી.એમ. કરાવતાં તેને માથાના ભાગે…

જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવામાં પરેશાની

ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

જોધપર પાસેથી દેશી દારૂ ભરેલ કાર પકડાઈ

બાઉન્ટ્રી પાસેથી બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો વાંકાનેર: મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમી મુજબ, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય, જેના આધારે પોલીસે કોઠી ગામ…

ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે. હણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24…

Content Copying Forbidden !!

error: Content is protected !!