વાંકાનેર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મીએ
10 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી સંબંધિત કચેરીને કરવી વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-2024 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21-8-224ના રોજ સવારે 11 કલાકે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે… આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં…