નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ
ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ…