કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ

ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ શરૂ

વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે. કમલ…

અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય

વાંકાનેર: રાજકોટના TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી આપી પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી…

જેતપરડા નજીક સિરામિકમાં વીજશોકથી મૃત્યુ

વાકાનેર : તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં અકસ્માતે એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે.   જાણવા મળ્યા મુજબ તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર…

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના…

કેબીન પાછળ પેશાબની ના પડતા ધારિયું માર્યું

ખજૂરા હોટલના હોજમાં ડૂબી જતાં અને નેકનામમાં ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ ટંકારા: અહીં પાનની કેબીન પાછળ પેશાબ કરવાની ના પાડતા ત્રણ ભરવાડ શખ્સોએ બે જણાને માર માર્યાની ફરિયાદ થઇ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજ ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા…

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

કાછીયાગાળામાં પાણીની ચોરી કરતો ઝડપાયો !!

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ બાબતે પાણીની લાઈનના…

હાર્ટ એટેકનો ડર હોય તો ખિસ્સામાં રાખો

આ ગોળી: મોટા ભાગનો ખતરો ટળશે જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. આ પછી પણ તમારે પ્રાથમિક સારવાર અંગે જાણકારી હોવી જરૂરી છે. હાર્વર્ડ સ્ટડીમાં જણાવ્યુ છે કે કઈ દવા ફાયદાકારક હોઈ શકે છે. હૃદયરોગના ડૉક્ટરો…

Content Copying Forbidden !!

error: Content is protected !!