કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે કામોનું ખાતમુહૂર્ત

૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ થકી ઠિકરીયાળા અને મેસરિયાની યોજનાઓની આવરદામાં ૫૦ વર્ષનો વધારો થશે વાંકાનેર : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ…

ગુજરાત ગૌણ સેવા મંડળની ભરતીની જાહેરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી કરાશે ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો…

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘના હોદેદારો

વાંકાનેરમાં પ્રાંત અધિકારી શિરેસીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘ 305 મંડળીઓનું સંગઠન મોરબી : મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘની ચૂંટણી સમરસ થયા બાદ આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બન્ને પદ મહિલાઓના ફાળે ગયા હતા…

નકલી ટોલનાકા: નાના પકડાયા મોટા માથ્થા બાકી

વઘાસિયાના રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિવત ધરપકડ કરતી એલસીબી પોલીસ વાંકાનેર : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ બે આરોપીઓ મોરબી એલસીબી ટીમે…

પશુપાલન માટે મળશે 1 લાખ 60 હજાર રૂપિયા

પશુ શેડ યોજના માટે મનરેગા જોબ કાર્ડ હોવું આવશ્યક સરકાર પશુપાલન માટે 1 લાખ 60 હજાર રૂપિયા આપી રહી છે, અહીંથી અરજી કરો, તમને તરત જ લાભ મળશે, સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના…

મહીકામાં ખેતીવાડી ફિડરોમાં દિવસની લાઈટ અપાશે

સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી. યાદી…

દોઢ વર્ષ બાદ કોરોનાની રાજ્યમાં દસ્તક

નવો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટથી અલગ છે ગુજરાતમાં કોરોનાં વાયરસે ફરી દેખાદીધી છે. ત્યારે કેરળ બાદ હવે ગુજરાતમાં નવા વેરિઅન્ટને કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા બંને કોરોનાં સંક્રમિતને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર હાથ ધરી છે. 2020થી લઈને 2022 સુધીનો સમયગાળો…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક મળી

ચૂંટણીઓને લઈને બેઠકોનો દોર શરૂ કોળી સમાજની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈ કાલે એક મોટી બેઠક યોજાઈ ગઈ હતી. હકીકતે સર્કિટ હાઉસમાં રાજુલા-ખાંભા-જાફરાબાદના ધારાસભ્ય અને રાજ્યમાં કોળી સમાજના પ્રમુખ આગેવાન મનાતા હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી…

ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?

3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…

Content Copying Forbidden !!

error: Content is protected !!