કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

ભેરડા ગામે એક હડકાયા કૂતરાનો આતંક

46 જેટલા માલઢોર તથા 9 જેટલા માણસને બચકાં ભર્યા વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો, જેમાં ગતરાત્રીના હડકાયા બનેલા એક કુતરાંએ ગામના અલગ અલગ માલધારીઓના ગાય, ભેંસ, બકરા સહિતના 46 જેટલા માલઢોર તથા નવ જેટલા માણસને બચકાં…

ત્રણ દિપડા ઘૂસી આવી વાછરડાનું મારણ કર્યું

ભયના ઓથાર નીચે જીવતા લોકો વાંકાનેર: શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે, જેમાં વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ધાર પાછળ વાડીમાં એકસાથે ત્રણ દિપડા ઘૂસી આવી એક વાછરડાનું મારણ કર્યું…

રાણેકપરમાં ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

સરકારની વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત થતાં રાણેકપરના ગ્રામજનો વાંકાનેર: વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો

પ્રોપર્ટી ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ…

અન્નપૂર્ણા યોજનામાં ભરપેટ ભોજન લેતા લોકો

રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં…

દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા

વાંકાનેર કોર્ટ દ્વારા દાખલારૂપ ચુકાદો વાંકાનેર: ગુજરાતમાં દારૂના સમાચાર વગરનો કોઈ દિવસ જોવા ન મળે, પિયાસી લોકો પણ પીધા પછી પકડાવવામાં શોભ કે ડર અનુભવતા નથી. મોટા ભાગના દારૂ પીવાના કેસમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે, ત્યારે નામદાર વાંકાનેર…

10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવી લો

જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!