કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

ચીનમાં ફેલાયેલી નવી બીમારીથી દેશમાં એલર્ટ

રહસ્યમય ન્યુમોનિયા દુનિયા માટે ખતરો ચીનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સ્થિત લિયાઓનિંગ પ્રાંતમાં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. આ રોગ દરમિયાન બાળકોમાં ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ચાઇનીઝ અધિકારીઓ અને અન્ય ઘણા આરોગ્ય નિષ્ણાતોએ…

નુક્શાનીનું લોકોને વળતર આપવા માંગ

શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી…

કમોસમી વરસાદથી તાલુકામાં કરોડોની નુકશાની

ત્રણ જગ્યાએ દીવાલો તૂટી: ૪૭ મકાનોમાં નુકસાની થઈ હોવાની માહિતી વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ભારે પવન સાથે આકાશમાંથી બરફના ગોળા એટલે કે કરા પડ્યા હતા જેના…

અધિકારી લાંચ માંગે તો જાણ કરો 1064 ઉપર

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હેલ્પ લાઈન નંબરનું પ્રજા જાગૃતિ અભિયાન વાંકાનેર: વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં સરકારના ધારા ધોરણ મુજબ કાર્ય પદ્ધતિ સાથે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે, ધનવાન બનવાની લાયમાં સરકારી અધિકારીઓ દ્વારા કામગીરી અંગે લાંચ રુશ્વત…

ઢુવા ગામે PGVCL નું સબ ડિવિઝન આવશ્યક

અનેક ઓદ્યોગીક એકમો અને સ્થાનિક પંથકને માટે સુગમતા રહે વાંકાનેર: તાલુકાનું ઢુવા ગામ, જે વાંકાનેર તાલુકાનું ઉદ્યોગ ક્ષેત્રે મોટું ગામ ગણાય છે એ ઢુવામાં જો પીજીવીસીએલનું સબ ડિવિઝન અલગથી મૂકવામાં આવે તો પાવરલોડ પણ ઓછો થાય અને આ પંથકમાં ખેડૂતો…

દોઢ માસ પૂર્વે ભાગેલું પ્રેમી યુગલ ખંડિત

દારૂ અને વાહન અંગેના ગુન્હા વાંકાનેર: આંખોમાં મોટા અને રંગીન સપના જોઈ વિદ્યાનગરથી દોઢ માસ પૂર્વે ભાગેલા શૈલેષ અને કોમલ નામના બે પ્રેમી પંખીડા ઉડાન ભરી ભાગીને વાંકાનેર પાસે ઢુવામાં આવી ગયા હતા અને સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા હતા…

દેવ દિવાળીએ તુલસીજીના લગ્ન યોજાશે

ભાટિયા સોસાયટીમાં ભગવાન શાલિગ્રામ શ્રી વિષ્ણુ તથા ભગવતી શ્રી વૃંદા ( તુલસીજી ) ની સગાઈ તથા રૂપિયો નાળિયેર વિધિ થઈ સંપન્ન ભગવતીને લગ્ન સમયે આપવાનો કરિયાવરનું આણું પાથરવામાં આવેલ, જેને નિહાળવા મહિલાઓ સહિત લોકો ઉમટી પડયા હતા વાંકાનેર : સનાતન…

30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને ઈજાફો

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર ગાંધીનગર: રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા…

કેન્‍દ્ર સરકારે ૨૦૨૪ની રજાઓ જાહેર કરી

નવી દિલ્‍હી: ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજના ઓફિસ મેમોરેન્‍ડમ મુજબ, કેન્‍દ્ર સરકારની વહીવટી કચેરીઓ ૨૦૨૪ દરમિયાન નીચે સૂચિબદ્ધ રજાઓનું પાલન કરશે. કેન્‍દ્ર સરકારની રજાઓની સૂચિ ૨૦૨૪ અનુસાર, દિલ્‍હી/નવી દિલ્‍હીમાં ઓફિસો માટે ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, મોહરમ અને ઈદ-એ-મિલાદના…

બુધવારે હ. કાસિમઅલી બાવાસાહેબનો ઉર્સ મુબારક

વાંકાનેર: હજરત પીર સૈયદ કાસિમઅલી મીરૂમીયા બાવા (રહેમતુલ્લાહ અલયહ)નો ૫૯ મા સંદલ/ ઉર્સ પ્રસંગનો પ્રોગ્રામ નીચે મુજબ છે… (૧) કુરઆન ખાની:- તા ૨૦/૧૧/૨૦૨૩ સોમવાર ઈશાની નમાઝ બાદ 9:00 કલાકે રાખવામાં આવેલ છે (૨) સંદલ શરીફ:- તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ને મંગળવાર બપોરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!