કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી

વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ…

કોવિડ કરતા વધુ ખતરનાક રોગની દસ્તક

આ રોગ કોવિડ કરતા 20 ગણો વધુ ખતરનાક: WHOએ જાહેર કર્યું એલર્ટ ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

ક્લાર્કની બદલીના ઓર્ડર કરતા કલેકટર

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા ક્લાર્કની જિલ્લા કલેકટર દ્વારા બદલીઓ કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરી, પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે ફરજ બજાવતા 18 ક્લાર્કના બદલીના ઓર્ડર થયા છે, જેમાં વાંકાનેરના નીચે મુજબનો…

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…

જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના ધર્મનગર ગામના કોળી સમાજના ઉત્સાહી આગેવાન અને કોંગ્રેસ પ્રમુખ જસુભાઈ ગોહેલ તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના કોળી સમાજના પીઢ આગેવાન, રાજકોટ જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

કિસાનોના પ્રશ્ને કલેક્ટરશ્રીને આવેદનપત્રો અપાયા

યાર્ડમાં મંગળ / બુધ રજા વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની વાંકાનેર માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવી છે. બીજી માંગણી શકીલ પીરઝાદા દ્વારા તા.1/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને…

વાંકાનેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ

વાંકાનેર: મોડી રાતથી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે. વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક વધુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!