કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

રાહત કેમ્પની મુલાકાત લેતા રાજ્યના નાણામંત્રી

ધારાસભ્ય દ્વારા ચાલતા કેમ્પની રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી ૫૫૦ થી વધુ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

78 7474 6566 નંબર સેવ કરો અને કમલ સુવાસ ડિજિટલના સમાચાર પૂરા વાંચો

માત્ર હેંડીન્ગ જ વંચાતા હોય તો માત્ર નંબર સેવ કરીને ગુજરાતી ભાષામાં આપ પૂરા સમાચાર વાંચી શકો છો માત્ર ટૂંકા ગાળામાં કમલ સુવાસ ડિજિટલ સાથે જોડાનાર અને જોડવામાં અમને સહકાર આપનાર સૌ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. અમુક મિત્રોની ફરિયાદ હોય…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

લાગે છે કે વાંકાનેરવાસીઓએ ફરી માસ્ક પહેરવા પડશે

H3N2 વાઇરસથી પણ દેશમાં 10 ના મોત થયાના મીડિયા અહેવાલ દેશ અને ગુજરાતમાં પણ કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે: આ તબક્કો લાંબો સમય ચાલશે: બીમારી ઘરે ઘરે પહોંચી છે દેશમાં H3N2 ના કેસ હરણફાળે તો કોરોના બિલ્લી પગે આવી રહ્યો છે, ત્યારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!