કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મુસાફરી

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

અપ-ડાઉન કરનારા માટે પરેશાની સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સૌરાષ્ટ્રની 1800 બસો રોકાશે વાંકાનેર: સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે ત્યારે તા.11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ ખાતે કાર્યક્રમમાં હાજરી આપનાર છે. તા.11ના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું…

મોટાભાગની ટ્રેનોના ચાંદલોડિયા બી સ્ટેશન ઉપર સ્ટોપ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

અમદાવાદના ચાંદલોડિયાએ અને બી સ્ટેશનના કારણે ટ્રેન ચુકી જવાના બનાવો રાજકોટ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ચાંદલોડિયા નામના બે સ્ટેશન છે – ચાંદલોડિયા ‘A’ અને ચાંદલોડિયા ‘B’. યાત્રીઓને અપીલ છે કે તેઓ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ શરૂ કરતા પહેલાં…

રાજકોટ ડિવિઝનની 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને…

27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ દર શુક્રવારે/ રવિવારે પ્રભાવિત

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે. વિગતવાર માહિતી નીચે…

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

અમદાવાદ-સોમનાથ વંદે ભારતની સોમવારથી શરૂઆત

રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે, 2025 ના રોજ સોમનાથ – વેરાવળ-સાબરમતી (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ…

૨૪ મે (કાલે) ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

યાત્રી ગણ કૃપયા ધ્યાન દે વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવા સબબ પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનના વિરમગામ સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવર બ્રિજ (FOB) ને તોડવા માટે બ્લોકને કારણે ડિવિઝન થી પસાર થનારી ગાંધીનગર કેપિટલ-વેરાવળ ટ્રેન…

ટ્રેનની ચેઈન ખેંચવાના જાણો રેલવેના નિયમ

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

ચેઈન ક્યારે ખેંચી શકાય? કારણ વગર ચેઈન પુલિંગની કેટલી સજા? કોઈણ ટ્રેનની અંદર કટોકટીની પરિસ્થિતિઓ માટે ટ્રેનોમાં ચેઈન પુલિંગનો વિકલ્પ હોય છે, પરંતુ ઘણા મુસાફરો કોઈ પણ કારણ વગર ચેઈન ખેંચે છે. જો કોઈ આવું કરે છે તો આ એક…

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન 29/6/2025 સુધી દોડશે

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે 10:30 કલાકે ઉપડશે અને બુધવારે 4:05 કલાકે લાલકુઆં…

ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ

ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાતા મરણ વાંકાનેર: તાલુકાના ગારીડા અને મહીકા વચ્ચે ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી ભટકાડતા આઇશરના ચાલકનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા અને રહે. હાલ પરશુરામ પોટરી…

લતીપર ચોકડી પાસે બે એકટીવા ટકરાતા અકસ્માત

રાજાવડલામાં કૂવામાં પડી જતા વૃદ્ધનું મૃત્યુ

ટંકારાના એકટીવા ચાલકનું મરણ ટંકારા: લતીપર ચોકડી પરનો ઓવરબ્રિજ ઉપર સામસામા બે એકટીવા ટકરાતા થયેલ અકસ્માતમાં ટંકારાના એક શખ્સનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ મયંકભાઇ લલીતભાઇ ભાલોડીયા (ઉવ.૨૨) રહે. મોરબી વેલકમ પ્રાઇડ સોસાયટી કિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ…

Content Copying Forbidden !!

error: Content is protected !!