શાહબાવાના પુલનો ગાળો નીચે બેસી રહ્યો છે

નગરપાલિકા તંત્રે ધ્યાન દેવાની જરૂર વાંકાનેર : શહેરમાં છેલ્લા દશકામાં બનેલો શાહબાવાની દરગાહ પાસેનો પુલ જનતા માટે ખાસ ઉપયોગી છે, રાતીદેવરી અને આગળના તમામ ગામોના વાહનો મોટા ભાગે વાંકાનેર શહેરમાં આવવા માટે આ પુલનો જ ઉપયોગ કરે છે, અત્રે રાતીદેવરી-…