અનેક ગ્રામીણ માર્ગોનું કરાઈ રહ્યું છે સમારકામ
દલડી-કાશીપર, પંચાસર–લીલાધર હનુમાન, મહીકા-કાનપર તથા રાતીદેવડી-પંચાસિયા રસ્તાનો સમાવેશ વાંકાનેર: તાલુકામાં ગ્રામીણ માર્ગો પર વાહન વ્યવહાર સુલભ બને તે માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અનેક ગ્રામીણ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે… ગ્રામીણ પરિવહન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના રોડ…