કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

કોઠારીયાથી ટંકારા તરફ જતા ઇનોવા ગાડી તણાઇ

મહિકા ગામથી જામનગર સસરાના ઘરે જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોઠારીયાથી ટંકારા તરફ જવાના ગાડા માર્ગ ઉપર ગઈ કાલે સાંજે ઇનોવા ગાડી લઈને પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પાણીમાં તણાઇ ગયેલ હતી જો કે, યુવાનની ગાડીમાંથી સમયસર બહાર…

ટંકારા-અમરાપર રોડ ઉપરનો પુલ બંધ કરાવાયો

મામલતદારે સ્થળ મુલાકાત લીધી, હોમગાર્ડનો બંદોબસ્ત મુકાયો ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલ ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોય ટંકારા મામલતદાર કેતન સખિયાએ ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવ્યો છે. અહીં હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી…

તા.28 સુધી એલર્ટ, સાવચેત રહેવા કલેકટરની અપીલ

બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું ટાળો, કામ વગર પાણીમાં ન નીકળો મોરબી : મોરબી જિલ્લામાં તા.28 સુધી એલર્ટ છે. જેથી લોકોને સાવચેત રહેવા કલેકટરે અપીલ કરીને જણાવ્યું છે કે પાણી જોખમી જણાય તેવા બેઠા પુલ, કોઝવે અને વોકળાને ઓળંગવાનું…

ઢવાણા ટ્રેકટર તણાયું: 25 જેટલા લોકો બેઠા હતા

હળવદ: તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ…

ટંકારા પાસે એસટી સાથે અકસ્માતની ફરિયાદ

દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા ટંકારા જામનગર હાઇવે રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અન્ય ગાડીના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં લઈ આવીને એસટી બસ સાથે વાહન અથડાવ્યું હતું જેથી બસમાં નુકસાની કરી હતી અને આવી…

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર

પોરબંદર-દાદર, વેરાવળ-ગાંધીનગર અને મહામના એક્સપ્રેસનો સમાવેશ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનોના સમયસર સંચાલન માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 3 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

Content Copying Forbidden !!

error: Content is protected !!