કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

બોકળથંભા અને માટેલમાં જુગાર રમતા કુલ નવ પકડાયા

ચંદ્રપુર નાળા પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો: નશો કરી મોટર સાયકલ ચલાવતા વાંકાનેર: તાલુકાના બોકળથંભા રામાપીરના મંદીર પાસે કુલ પાંચ અને શીતળાધાર માટેલ ગામેથી ચાર જણા એમ કુલ નવ ને જાહેરમાં જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ…

વાંકાનેરના પાંચ ટંકારા તાલુકાના ત્રણ રોડ બંધ

વાંકાનેર: પડેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના હજુ પણ રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે. માર્ગ અને…

આસોઇ નદી પર ઊંચો પુલ બનાવવા રજુઆત

જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીની માંગ અગાઉ પણ રજુઆત કરેલી વાંકાનેર: છેલ્લા ચાર દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડતા અતિભારે વરસાદના કારણે વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તિથવા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર ઘોડાપૂર આવતા કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે…

મેઘતાંડવના કારણે ટ્રેનોના રૂટમાં ફેરફાર

વડોદરામાં ભારે વરસાદને પગલે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, વાંકાનેર માટે અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે: શોર્ટ ઓરિજિનેટેડ…

ઠીકરીયાળા નાલુ તૂટ્યું: જાત મહેનત ઝિંદાબાદ

અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી વાંકાનેર: તાલુકાના છેવાડાનુ ઠીકરીયાળા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી…

ચેકડેમના પાણી ફરી વળતા પંચાસીયાનો સંપર્ક તૂટ્યો

પંચાસીયાથી મોરબી તરફનો રસ્તો બંધ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામથી રાણેકપર અને વાંકિયાને જોડતા માર્ગ ઉપર મચ્છુ નદી ઉપરના ચેકડેમમાં ધસમસતા પ્રવાહોને કારણે હાલમાં પંચાસીયા ગામથી અવરજવર બંધ થઇ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને વાંકાનેરના પંચાસીયાથી રાણેકપર અને…

મહાનદીના જળ સ્તરમાં વધારો: આસોઇ નદી પુલ ધોવાયો

વાંકાનેર: મહા નદીના જળ સ્તરમાં હજી પણ વધારો થઇ રહ્યો છે. ભાયાતી જાંબુડિયાના મયૂરધ્વજસિંહ ઝાલા જણાવે છે કે કાંઠાના ગામો-વિસ્તારોના લોકોએ જાગૃત રહેવું. પાંચદ્વારકા પાસેનો આસોઇ નદીનો પુલ કે જેના પરથી પીપળિયારાજ, વાલાસણ, કોટડા, તીથવા જવાનો રસ્તો છે, તે ધોવાઈ…

મોરબી – કચ્છ હાઇવે આગામી 36 કલાક માટે બંધ કરાયો

આમરણ – જામનગર અને લતીપર-સાવડી રોડ બંધ મચ્છુ-1 છલકાઈ જતા મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ખોલાયા વાંકાનેર: મોરબી – કચ્છને જોડતા હાઇવે ઉપર માળીયા મિયાણા નજીક મચ્છુ નદીના પાણી ફરી વળતા કચ્છ નેશનલ હાઇવેને સામખીયારીથી બંધ કરી દેવામાં આવ્યો છે, કચ્છ…

વરસાદથી ક્ષતિગ્રસ્ત જિલ્લાના નવ રોડ બંધ થયા

દિઘલીયા ગામથી મુખ્ય રસ્તા સુધીનો રસ્તો બંધ (૧)માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી (2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ…

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!