કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

ટ્રક પાછળ ટ્રક અથડાતાં લાગેલ આગમાં યુવાનનું મોત

જાંબુડીયા પાસેનો બનાવ વાંકાનેર: હાઇવે ઉપર જાંબુડીયા ગામ નજીક અકસ્માત બનાવ્યો હતો, જેમાં ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો; જેથી કરીને પાછળના ટ્રકમાં આગ લાગી હતી અને તે ટ્રકમાં કોલસો ભરેલ હતો જેથી આગ વિકરાળ બની હતી. જેથી ટ્રકમાં બેઠેલ ડ્રાઇવર…

હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ

આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા)…

કેસરીદેવસિંહજીએ કરવા જેવું કામ! આદર સાથે અર્પણ

…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય…

સરકારે હજ યાત્રીઓ માટે નવી નીતિ જાહેર કરી

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નવી હજ નીતિ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2025ની હજ યાત્રા માટેની અરજીઓ પણ શરૂ થશે. 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓએ હજ યાત્રા માટે પોતાની સાથે સાથીદારને લઈ જવાના રહેશે. સહયોગીની મહત્તમ ઉંમર 60…

કલકતા, કોલ્હાપુર, પટનાની ટ્રેનો રાજકોટ સુધી લંબાશે

6નાં બદલે 4 ટ્રેનો લંબાશે: સાંસદો વાંકાનેર સ્ટોપ આપવા ધ્યાન આપે ! રાજકોટ: એકાદ-દોઢ વર્ષ પહેલા તત્કાલીન રેલ્વે મંત્રીએ અમદાવાદથી છ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કર્યા બાદ સૌરાષ્ટ્રની જનતા કાગડોળે આ છ ટ્રેન રાજકોટ સુધી લંબાઈ તેની રાહ જોતી…

વાંકાનેર બાયપાસ રોડ રીસર્ફેસીંગનું રર८.८७ લાખનું ટેન્ડર

વાંકાનેર: બાયપાસ રોડનું રર८.८७ લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પડયું છે. ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૬/ ૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા માંગવામાં આવેલ છે. કામનું નામ: સ્ટ્રેન્ધનીંગ…

નાગપુર બ્લોકથી વાંકાનેરમાંથી પસાર થતી ટ્રેનોને અસર

રાજકોટ: નાગપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. રદ કરાયેલી ટ્રેનો ની વિગતો: 10…

વીરપર નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું

લજાઈ ગામે છાતીમાં દુખાવો ઉપડતા શ્રમિકનું મોત મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રકનું ટાયર ફાટયુ હતું જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી…

બાઉન્ટ્રી પાસે પીધેલ ડ્રાઇવરે ટ્રક સાથે ટ્રક ભટકાડયો

વાંકાનેર બાઉન્ટ્રી પુલ પાસે રોડ પર એક ટ્રક સાથે બીજા ટ્રક ચાલકે એક્સીડન્ટ કર્યાનો બનાવ બન્યો છે, સદનસીબે કોઇને ઇજા થયેલ નથી. જાણવા મળ્યા મુજબ તાલુકા પોલીસ સ્ટેશનને એક્સીડન્ટ બાબતની ફોનથી જાણ કરાતા પોલીસ વાંકાનેર બાઉન્ટ્રી ગમારા પેટ્રોલપંપ પાસે જતા…

લુણસરના મહિલા બાઈક પરથી પટકાતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા એક વૃદ્ધાને અકસ્માતે ઇજા થતા દવાખાનામાં દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ લુણસર ગામે રહેતા સોલંકી શોભાબેન નાગજીભાઈ (72) નામના વૃદ્ધા ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ દવાખાના પાસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!