કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

પંચાસરના આધેડનું બાઈક અકસ્માતમાં મોત

સાઢુ સાથે રાજકોટમાં કોર્ટ મુદતે ગયેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા આધેડ સાત દિવસ પૂર્વે સાઢુભાઈ સાથે રાજકોટ કોર્ટ મુદ્તે આવ્યા હતાં ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ ઉપર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત ઘવાયેલા આધેડનું સારવારમાં…

બાઈક સાથે બાઈક અથડાતા હસનપરના વૃદ્ધનુ મૃત્યુ

વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે રોડ પર નર્સરી ચોકડી પાસેની કટમા વાહન અકસ્માતમાં હસનપરના વૃદ્ધનુ મોટર સાયકલ બીજા મોટર સાયકલ સાથે અથડાતા મૃત્યુ નીપજેલ છે. બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રીક્ષા ડ્રાઈવીંગ કરતા હકાભાઈ સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉ.વ. ૩૦) રહે.…

ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહાર પ્રભાવિત

સરાય રોહિલ્લા, સિકંદરાબાદ અને જડચેરલા ક્યા દિવસે વાંકાનેરથી ઉપડશે? કેટલીક ટ્રેન રદ કરવામાં આવી અને કેટલીક ડાયવર્ટ થઈ રાજકોટ, 23 જૂનઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી…

અકસ્માતમાં મુસ્લિમ મૃતક સામે ગુનો નોંધાયો

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને…

બાઉન્ડ્રી નજીક બેભાન યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક ચોટીલાની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત…

રાજકોટ ડિવિઝનની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા

ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) ટ્રેન નંબર 09575 રાજકોટ-જડચર્લા વીકલી સ્પેશિયલ, જે અગાઉ…

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

કુંભારપરાના મુસ્લિમ યુવાનનું અકસ્માતમાં મોત

પરિવાર જનોમાં અરેરાટી વાંકાનેર: હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની…

મક્કામાં ગરમીના કારણે ઘણા લોકોના શ્વાસ થંભ્યા

14 નાગરિકોના મોત અને 17 લોકો ગુમ થયાનો અહેવાલ અમ્માન: જોર્ડને રવિવારે કહ્યું કે સાઉદી અરેબિયામાં હજની વિધિ કરતી વખતે 14 નાગરિકોના મોત થયા છે અને 17 અન્ય લોકો ગુમ છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, જોર્ડનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સુફયાન…

કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો શરૂ કરવા માંગ

વાંકાનેર: જે લોકલ ટ્રેન (ઓખા-વિરમગામ) કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી. કોઈ ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઈ પદાધિકારી આ બાબત પર ચર્ચા નથી કરતું- નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી. મોહનભાઈ કુંડારીયાને ઘણી વખત…

Content Copying Forbidden !!

error: Content is protected !!