કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

કુંભારપરાના મુસ્લિમ યુવાનનું અકસ્માતમાં મોત

પરિવાર જનોમાં અરેરાટી વાંકાનેર: હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની…

મક્કામાં ગરમીના કારણે ઘણા લોકોના શ્વાસ થંભ્યા

14 નાગરિકોના મોત અને 17 લોકો ગુમ થયાનો અહેવાલ અમ્માન: જોર્ડને રવિવારે કહ્યું કે સાઉદી અરેબિયામાં હજની વિધિ કરતી વખતે 14 નાગરિકોના મોત થયા છે અને 17 અન્ય લોકો ગુમ છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, જોર્ડનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સુફયાન…

કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો શરૂ કરવા માંગ

કોરોના કાળમાં બંધ થયેલ ટ્રેનો શરૂ કરવા માંગ

વાંકાનેર: જે લોકલ ટ્રેન (ઓખા-વિરમગામ) કોરોના કાળમાં બંધ કરવામાં આવી હતી તે હજારો અરજીઓ કરવા છતાંય નથી ચાલુ કરવામાં આવી. કોઈ ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઈ પદાધિકારી આ બાબત પર ચર્ચા નથી કરતું- નથી કોઈને પ્રજાની તકલીફ જાણવી. મોહનભાઈ કુંડારીયાને ઘણી વખત…

વાંકાનેર અને ટંકારા તાલુકાના રોડ માટે ખુશખબર

દલડી- થાન, અમરસર—મિતાણા, જડેશ્વર-લજાઈ, વાંકાનેર-કુવાડવા, પલાસ માથક, વાંકાનેર બાયપાસ રોડ રીપેર થશે ધ્રોલ-લતીપર- સાવડી-ટંકારા રોડનોપણ સમાવેશ ઓનલાઈન ટેન્ડરની જાહેર નિવિદા નં.૦૧/૨૦૨૪-૨૫ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જીલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા…

મોતિહારી એક્સપ્રેસ આજે અજમેર નહીં જાય

અજમેર ડિવિઝનમાં બ્રિજના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે રાજકોટ : ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર 545ના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલવેના સમસ્તીપુર ડિવિઝનમાં નૉન-ઇન્ટરલોકિંગના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસના રૂટ ડાયવર્ટ કરવામાં…

દિગ્વિજયનગરના પરિવારનો અકસ્માત: એક મરણ

અસ્થિ વિસર્જન કરીને વાનમાં પરત ફરતા બનેલો કરુણ બનાવ વાંકાનેર: મૂળ પંચાસિયાના હાલ દિગ્વિજયનગરમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા રાહુલ દેવશીભાઇ વાઢેર સહ પરિવાર હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીને વાનમાં પરત ફરતા ગાઝિયાબાદ પાસે અકસ્માતમાં રિયા નામની તેર વર્ષની…

આજ અને 15 જૂનની પોરબંદર-દિલ્હી અજમેર નહીં જાય

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝન માં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. 8 અને 15 જૂન, 2024 ના રોજ પોરબંદરથી ઊપડતી ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય…

વઘાસિયા ટોલનાકા નજીક હાર્ટએટેકથી મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક હાર્ટએટેકથી મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલા સમી પાટણના ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી ઉ.53…

અમરસર ફાટક આજથી ત્રણ દિવસ રાત્રે બંધ

૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી વાંકાનેર: તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ…

ધ્રાંગધ્રાવાળી બસ ફરી ચાલુ થતા હર્ષ ફેલાયો

ઓળનો શખ્સ વરલી આંકડા લેતા પકડાયો વાંકાનેર, ધ્રાંગધ્રા, હળવદ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અનેકવાર રજુઆત કરવા છતાં બંધ હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!