કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

વાંકાનેર ઝોનનું રેલવેનું 80 લાખનું ટેન્ડર નીકળ્યું

વાંકાનેર: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝને ડિવિઝનલ રેલવે મેનેજર (કોઠી કંપાઉન્ડ- રાજકોટ) તરફથી કુલ 10 ઝોનના કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. વાંકાનેરનો ઈ ટેન્ડર નં DRM-RJT-2024-25-E-07 માં સમાવેશ કરવામાં આવેલ છે. 2024-25 ના ઝોન નંબર 1B માટે નવા કામો અને…

વાંકાનેર પાસે ટ્રેનમાં બોગસ ટી.ટી. ઝડપાયો

વાંકાનેર: બોગસ અધિકારીઓના નામે તોડ કરતા ગઠિયાઓ અનેક વખત પોલીસની ઝપટે ચડ્યા છે અને હવે કોઈપણ લાઈસન્સ કે આધાર વગર ટીકીટ ચેક કરતો બોગસ ટીટીને આરપીએફએ રંગેહાથ ઝડપી લઈ તપાસ કરતા ઓખા-નાથદ્વારા ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો આગ્રાના શખ્સની…

ભીમગુડાના ભરવાડ યુવાનનું અકસ્માતમાં મોત

બંધ પડેલ પીકઅપને રીપેર કરતા પાછળથી ટ્રક અથડાયો વાંકાનેર: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે તેમજ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં…

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા.…

અકસ્માતમાં થયેલ મરણ અંગે ફરિયાદ દાખલ

વાંકાનેરમાં તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના સવારના સાડા અગિયાર વાગ્યે જીનપરા જકાતનાકા એ.ટી.એમ.ની સામે રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્કુટરનું એક ડમ્પર નંબર જીજે-૩૬-એકસ -૫૫૫૧ સાથે એકસીડન્ટ થયેલ હતું, જેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાંકાનેર ઝાંઝર સીનેમા પાસે શીવપાર્કમાં રહેતા વકીલ રાહુલભાઈ સુરેશભાઈ…

17મી એપ્રિલથી 26મી જૂન મળી વિશેષ ટ્રેન

વાંકાનેર: વાંકાનેરને એક નવી ટ્રેન મળી છે. મુસાફરીની માંગના જવાબમાં અને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા દરે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ…

નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ

વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી…

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

ચોટીલા-મોરબી બસ હાઇવે પર ચલાવો

વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે. ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!