કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

રીક્ષામાં વધુ લોકો બેસાડશો તો હવે ‘સ્થળ પર જ દંડ’

અમદાવાદ: સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા કરતા વધુ લોકોના બેસવા પર સ્થળ પર જ હાજર દંડ વસુલાશે. ફોર વ્હીલર માટે રૂા. 200 અને થ્રી વ્હીલરો માટે દંડની રકમ રૂા.…

અકસ્માતમાં થયેલ મરણ અંગે ફરિયાદ દાખલ

વાંકાનેરમાં તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના સવારના સાડા અગિયાર વાગ્યે જીનપરા જકાતનાકા એ.ટી.એમ.ની સામે રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્કુટરનું એક ડમ્પર નંબર જીજે-૩૬-એકસ -૫૫૫૧ સાથે એકસીડન્ટ થયેલ હતું, જેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાંકાનેર ઝાંઝર સીનેમા પાસે શીવપાર્કમાં રહેતા વકીલ રાહુલભાઈ સુરેશભાઈ…

17મી એપ્રિલથી 26મી જૂન મળી વિશેષ ટ્રેન

વાંકાનેર: વાંકાનેરને એક નવી ટ્રેન મળી છે. મુસાફરીની માંગના જવાબમાં અને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા દરે વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ…

નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું લોકાપર્ણ

વાંકાનેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 422.76 લાખના ખર્ચે આત્યાધુનિક અને સુવિધાસભર એસ.ટી બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું આજે સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં વાંકાનેર શહેર,તાલુકાના આગેવાનો, લોકો અને એસ.ટી…

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ

મુસાફરી કરતા પહેલા આ ફેરફારનું ધ્યાન રાખશો વાંકાનેર: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ છે. ત્યારે હવે કામગીરી શરૂ થવાની છે. જેથી આગામી 15 માર્ચથી 9 જેટલી ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઓપરેટ…

બિલ્ડિંગનું કાલે પીએમના હસ્તે વર્ચ્યુલ લોકાર્પણ

રેલવે સ્ટેશન વાંકાનેરમાં રૂ.12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું વાંકાનેર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા.26 ફેબ્રુઆરીના રોજ (કાલે) વાંકાનેરના ઐતિહાસિક રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવા રંગરૂપ સાથેના બિલ્ડિંગનો વર્ચ્યુઅલ લોકાર્પણ સમારોહ યોજાશે, રેલવે દ્વારા રાજશાહી સમયના વાંકાનેર રેલવે સ્ટેશન પાછળ…

ચોટીલા-મોરબી બસ હાઇવે પર ચલાવો

વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે. ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ…

માર્ગ અકસ્માતના કિસ્સામાં આ નંબરો પર કૉલ કરો

અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, આ નંબરને તમારા ફોનમાં અગાઉથી સાચવો. આ હેલ્પલાઇન નંબરો દ્વારા, તમને એક કોલ પર તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે. ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો. ઘણી વખત તમારી સામેની વ્યક્તિની ભૂલને કારણે તમે અકસ્માતનો શિકાર બની…

દલડી ગામે રેલ્વેનો સ્ટોપ આપવા કરી રજૂઆત

ફાટક પર બ્રિજ અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ વાંકાનેર: તાલુકાના દલડી ગામમાં કોરોના કાળથી દલડી ગામના રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા રૂટની ટ્રેનોનો સ્ટોપ બંધ કરેલ હોય જેથી ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને મજૂર…

ભારતીયો વિઝા વિના વિશ્વના 62 દેશોમાં જઈ શકે છે

મુસાફરી કરતા પહેલા સૂચિ તપાસો જાહેર કરાયેલા નવા રેન્કિંગ મુજબ ભારતનો પાસપોર્ટ વિશ્વમાં 80મા સ્થાને છે. આટલું જ નહીં, ભારતના પાસપોર્ટની તાકાત હવે એ છે કે દેશના નાગરિકો વિઝા વિના વિશ્વના 62 દેશોની મુલાકાત લઈ શકશે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર,…

Content Copying Forbidden !!

error: Content is protected !!