સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો
અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…