કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

સોના /ચાંદી સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ

સૌરાષ્ટ્ર મેલમાંથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદી સાથે વાંકાનેર ખાતે ઝડપાયેલા ત્રણેય રાજકોટવાસીની ઉંડી પૂછપરછ જામનગર: કસ્ટમે સૌરાષ્ટ્ર મેઈલમાંથી સોના ચાંદીની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પાક્કી બાતમીના આધારે મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્સોની વાંકાનેર…

વાંકાનેર રેલવેનું નવું ટાઈમ ટેબલ અમલી

102 ટ્રેનો 5 મિનિટથી લઇ 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે 95 ટ્રેનો વહેલી દોડશે: 5 મિનિટથી 1 કલાક 39 મિનિટ વહેલા પહોંચાડશે બિલાસપુર ટ્રેનનો કાલથી, નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનનો બુધવારથી પ્રારંભ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી (આજથી)…

વાંકાનેરની બસનું પાલનપુર નજીક ટાયર ફાટ્યું

વાંકાનેર- અંબાજી બસનું ટાયર ફાટતા પતરું તૂટતા મુસાફરનો પગ ફાડી નાખ્યો તા: 26 ના સાંજના સમયે વાંકાનેરથી નીકળેલી બસને પાલનપુર પાસે અકસ્માત નડ્યો હતો. વાંકાનેર ડેપોની એસટી બસનું અચાનક ટાયર ફાટતા બસની નીચે લગાવવામાં આવેલ લાકડાની તકલાદી પ્લેટ તૂટી જવા…

ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ

વાંકાનેર આવતી હતી: મુસાફરો હેરાન વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ…

વંદે ભારત ટ્રેનના ટિકિટ દર અધધધ…

વાંકાનેર આવવા અમદાવાદથી 740/1370 રૂપિયા અને રાજકોટ જવા 585/935 રૂપિયા અમદાવાદથી વાંકાનેર 3:27 કલાકમાં અને રાજકોટ 55 મિનિટમાં પહોંચી શકાશે વાંકાનેર: વાંકાનેર શહેરને આધુનિક ટ્રેન વંદે ભારતની ભેટ મળી છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન ઝડપી ચોક્કસ છે, પણ…

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

વાંકાનેરના બંને સાંસદ કૃપયા ધ્યાન આપે

લાંબાવાયેલી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળવો જોઈએ વાંકાનેર: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપેલ માહિતી મુજબ લાંબા અંતરની 6 ટ્રેનો જે અમદાવાદ સુધી જ આવતી હતી, તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે, હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન…

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !

બારદાન ભરેલ છકડો રિક્ષાચાલક ભાગી છૂટ્યો: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!