કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેન રોકી

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ વાંકાનેર: વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા, જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના…

વાંકાનેરને મળશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનો લાભ

વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2…

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

દલડી-સ્ટેશન માસ્ટરને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

મોરબીના ટ્રેન મેનેજર આસિફ એચ અને દલડીના સ્ટેશન માસ્ટર દીપક ટિકમેનું ડીઆરએમના હસ્તે સન્માન મોરબી : રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝન હેઠળના મોરબી જિલ્લાના 2 સહિત કુલ 4 કર્મચારીઓને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સન્માનિત કર્યા હતા. આ…

ટોલનાકાથી ઢુવા હાઈવેની સાઈડમાં પથ્થર-માટીના ઢગલા

વાહનચાલકોને અકસ્માતનો ભય: ક્યારે દૂર કરશે? વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે.…

RTO ના વલણથી વાંકાનેરના ટ્રાન્સપોર્ટરો નારાજ

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી-મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રજૂઆત વાંકાનેર: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ મનસ્વી વલણ દાખવીને લાખો રૂપિયાનો ખોટા મેમો ફટકારી રહ્યા છે આ મામલે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીએ નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

ધ્રાંગધ્રા – વાંકાનેર બસ ફરી શરૂ કરાઇ

રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો. અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!