કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

ધ્રાંગધ્રા – વાંકાનેર બસ ફરી શરૂ કરાઇ

રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો. અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી…

વાંકાનેરથી હળવદની બસ બંધ કરી દેવાઇ

ધ્રાંગધ્રા ડેપોની 30 વર્ષથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસ દોડતી હતી 10થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને એક જ બસ હતી, તે બંધ થતા મુશ્કેલી વાંકાનેર: ધ્રાંગધ્રા ડેપો દ્વારા લગભગ ૩૦ વર્ષથી વધુ સમયથી ધ્રાંગધ્રા રાજકોટ તથા રાજકોટ ધ્રાંગધ્રા વાયા વાંકાનેર…

વાંકાનેરથી માટેલ માટે નવી બસ ફાળવાઈ

લેખિત અને મૌખિક રજુઆત ફળી વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ…

વઘાસીયા ટોલનાકે ટોલટેકસમાં ભાવ વધારો અમલી

ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!