કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category મુસાફરી

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

ગાડીની ટાંકીમાં પડેલ પેટ્રોલની એક્સપાયરી ડેઈટ હોય છે

જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

રેલ્વે : વાંકાનેર-બિલેશ્વર સેક્શન ઇલેક્ટ્રીક લોકોમોટિવના ટ્રાયલ રનની સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ

જી.એસ. ભવરિયા (પીસીઈ)ની મહેનત રંગ લાવી: રેલવે પ્રબંધક અરૂણકુમાર જૈન સહિત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય રેલ્વે નેટવર્ક ઈલેક્ટ્રીકેશન: એક વાર 100 ટકા વિદ્યુતકરણ થઈ જશે પછી, ભારતીય રેલ્વે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં એક ગેઇમ ચેન્જર બનવા જઈ રહ્યું છે અને દેશ…

મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે અકસ્માતમાં બેના મોત, 10ને ઇજા

મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ મોરબી : મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે ચોટીલા નજીક મોરબીના લોકોની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં શનિવારે બપોરે મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર…

જો કોઇ પેટ્રોલ ટાંકીમાં ખાંડ નાખે તો શું થશે?

જો તમે નથી જાણતા તો જાણી લો, મોટા નુકસાનથી બચી જશો ઘણી વખત આ પ્રકારની સમસ્યા એ પણ જોવા મળે છે કે કોઈ તમારા વાહનની ઈંધણની ટાંકીમાં ખાંડ મિક્સ કરે છે. તો પછી તમને કેવી રીતે ખબર પડશે, તેના વિશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!