કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મુસાફરી

વાંકાનેરથી હળવદની બસ બંધ કરી દેવાઇ

ધ્રાંગધ્રા ડેપોની 30 વર્ષથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસ દોડતી હતી 10થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને એક જ બસ હતી, તે બંધ થતા મુશ્કેલી વાંકાનેર: ધ્રાંગધ્રા ડેપો દ્વારા લગભગ ૩૦ વર્ષથી વધુ સમયથી ધ્રાંગધ્રા રાજકોટ તથા રાજકોટ ધ્રાંગધ્રા વાયા વાંકાનેર…

વાંકાનેરથી માટેલ માટે નવી બસ ફાળવાઈ

લેખિત અને મૌખિક રજુઆત ફળી વાંકાનેરથી 17 કી.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ…

વઘાસીયા ટોલનાકે ટોલટેકસમાં ભાવ વધારો અમલી

ભાવવધારા મુજબ એક વખત મુસાફરીમાં કાર, જીપ અને વાનમાં રૂ.105માંથી 110 અને રિટેનમાં રૂ.160માંથી 170 થયા નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તા.1 એપ્રિલથી ટોલટેકસમાં વધારો કરવામા આવ્યો છે અને તેમાં વઘાસીયા ટોલનાકે 3 ટકાનો ભાવ વધારો થયો છે. ટોલટેકસ વધવાની સાથે મુસાફરી ખર્ચમાં…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

ગાડીની ટાંકીમાં પડેલ પેટ્રોલની એક્સપાયરી ડેઈટ હોય છે

જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!