સિંધાવદર: આસોઇ નદી પરના પુલ અંગે તંત્રની બેદરકારી
વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો છે, જે અંગે જાગૃત પત્રકાર યાકુબ બાદી દ્વારા લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડુંપૂરવાની કામગીરી…