કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category Uncategorized

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

પંચાસર રોડ પર પરનો એક મનો દિવ્યાંગ યુવક ગુમ

વાંકાનેર : વાંકાનેર-પંચાસર રોડ પર આવેલ ધરમનગર વિધાતા પોટરી સામેથી એક મનો દિવ્યાંગ યુવક ગુમ થયો છે… વાંકાનેરના માલાભાઈ પેથાભાઈ સાગઠીયાનો 34 વર્ષીય મનો દિવ્યાંગ પુત્ર રાજેશભાઈ સાગઠીયા ગુમ થયો છે. તેણે કાળા કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને મુંડન કરાવેલું…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

આવતી કાલે દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં દસ્તારબંધીનો પ્રોગ્રામ

સનત જેમને આપવાની છે તે 95 ખુશનસીબના નામો વાંકાનેર: આવતી કાલ એટલે કે તારીખ 05/02/2025 ને બુધવારના રોજ તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ દારૂલ ઉલુમ ગૌષે સમદાનીમાં ‘ઈસ્લાહે મુઆશરા કોન્ફરન્સ’ ની સાથે દસ્તારબંધીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ…

શું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે?

વાંકાનેરમાં વેજ તેમજ નોનવેજ ખાણા માટેની કરિયાણાની દરેક વસ્તુ જેવી કે બાસમતી, જીરાસર, લચકારી, વાડા કોલમ ચોખા, ચીંગ્સ ચટણી સોસ, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ડ્રાયફ્રૂટસ, અળદ લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, એલ્યુમિનિયમ ફોઇલ, પથાણાં તેમજ પ્રી ઓર્ડર બેઝ અમૂલ…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

પ્રખ્યાત કંપનીની બ્રાન્ડેડ જેન્ટ્રસ વેર આઈટમો વાંકાનેરમાં

અર્બન લાઇફ સ્ટાઇલ ખાતે 5XL સુધી જમ્બો સાઇઝમાં બ્રાન્ડેડ જેન્ટ્સ વેર કપડાં, શૂઝ, વિન્ટર વેર તેમજ દુલ્હા સ્પે. કલેક્શન માટે આજે જ પધારો… લગ્ન સિઝનની ખરીદી માટે સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર શો-રૂમની અવશ્ય મુલાકાત લો.. બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર,…

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

બે વર્ષ પહેલા ઢુવા ચોકડીએથી ચોરાયેલ બાઈક કબ્જે

બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હતું, જે રફાળેશ્વર ગામ પાસે આવેલ ચોકડી નજીકથી એક શંકાસ્પદ બાઇક સાથે એસઓજીનો સ્ટાફે ઇસમને પકડયો હતો… મળેલ માહિતી મુજબ મોરબી એસઓજીનો સ્ટાફ વોચમાં હતો અને ત્યારે સ્ટાફના એમ.વી.જોગરાજીયા, કમલેશભાઈ, સામતભાઈ સહિતનાઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!