કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ત.ક. મંત્રીને વિસ્તરણ અધિકારી સંવર્ગમાં બઢતી

સિંધાવદરના આઈ.એ. પરાસરાનો સમાવેશ

મોરબી જીલ્લા પંચાયત હેઠળ આવતા ચાર ગ્રામ પંચાયત સેક્રેટરીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતીના હુકમ આપવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકીય બઢતી આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા બઢતી સમિતિની બેઠક બોલાવી બઢતી હુકમ આપવામાં આવ્યા છે જેમાં ચાર ગ્રામ પંચાયત મંત્રીને વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે

જેમાં માળિયા તાલુકા પંચાયતના કે ડી અગ્રાવતને માળિયા તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી (પંચાયત)-૩, મોરબી તાલુકા પંચાયતના બી જે કાસુન્દ્રાને હળવદ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી (પંચાયત)-૨, વાંકાનેર તાલુકા પંચાયતના આઈ.એ. પરાસરાને હળવદ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી (પંચાયત)-૩ અને મોરબી તાલુકા પંચાયતના કે.જે. બારેજીયાને મોરબી તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી (પંચાયત)-૪ માં બઢતી આપવામાં આવી છે

સૂચનાઓ
(1) કમલ સુવાસ આપણા મોબાઈલમાં મેળવવા માટે જે તે વ્યક્તિએ ખુદ જ નીચે મુજબની સુચનાઓનો અમલ કરી જોડાવવું પડે છે. અમે કોઈને એડ કરતા નથી.
(2) કમલ સુવાસ વોટ્સએપ ગ્રુપના અન્ય કોઈને પણ એડમીન બનાવતા નથી.
(3) કમલ સુવાસ ગ્રુપમાં રજુઆત અંગેના સમાચાર મુકવા માટે રજૂઆતના પત્રનો ફોટો મોકલવો
(4) કોઈએ પણ વિડિઓ મોકલવો નહીં, ફોટા જ મોકલવા
(5) સમાચાર મો: 78743 40402 ઉપર જ મોકલવા

Content Copying Forbidden !!

error: Content is protected !!