વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના મામદભાઈ મંત્રી (98252 03095) ના વાલિદ હાજી હાજીસાહેબનો ઇન્તેકાલ થયો છે, તેઓ એક નમ્ર, દીનદાર અને ઇમાનદાર વ્યક્તિ હતા, અલ્લાહ તઆલા પ્યારા મહેબૂબના સદકે તેમની મગ્ફિરત ફરમાવે, તેમની કબરને જન્નતના બાગોમાંથી એક બાગ બનાવે અને જન્નતુલ ફિરદૌસમાં ઊંચું સ્થાન અતા કરે. અલ્લાહ તઆલા મામદભાઈ મંત્રી તથા સમગ્ર પરિવારજનોને આ ભારે અજમાઈશમાં સબર-એ-જમીલ અતા કરે, અને તેમના નેક આમાલને તેમના માટે સદકા-એ-જારિયા બનાવે. (આમીન)
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close