કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે 

MYSY Scholarship 2022-23 શું છે

આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.  જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમને એન્જિનિયરિંગ, અથવા મેડીકલ લાઈનમાં જોવું છે, તો આ બધાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં વિદ્યાર્થીઓને  રૂપિયા 2 લાખ અથવા તેમની કોલેજની ટયૂશન ફી જેટલી શિષ્યવૃત્તિ મળશે. આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે 80% થી વધારે પર્સેન્ટાઇલ પણ હોવા જરૂરી છે. તો ચાલો આપણે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિષે હજુ માહીતી એકત્ર કરીએ. 

MYSY Scholarship 2022-23 હેતુ 

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો એક હેતુ છે કે, ગુજરાત રાજ્યોના વિદ્યાર્થીઓને સારું ભરતણ મળી તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એના માટે ગુજરાત સરકાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવે છે. 

MYSY Scholarship 2022-23 ની પાત્રતા 

  • અરજદાર કોલેજના પહેલા વર્ષમાં અથવા કોલેજમાં ભણતો હોવો જોઈએ. 
  • આ યોજના માટે અરજદાર ની વાર્ષિક આવક  રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. 
  • અરજી કરતી વખતે વિદ્યાર્થી પાસે એના પાછળના પરિક્ષાની માર્કશીટ હોવી જોઈએ. 
  • અરજદારના ધોરણ 10 માં 80% કે તેથી વધુ હોવા જોઈએ. 
  • અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ. 
  • અરજદાર પાસે ચાલુ વર્ષનો આવકનો દાખલો હોવો જોઇએ. ત્યારે જ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે. 

MYSY Scholarship 2022-23 દસ્તાવેજ 

  •  આવક નો દાખલો 
  • જાતિનો દાખલો 
  • આધાર કાર્ડ 
  • અરજદારનું સ્વ-ઘોષણા પત્ર 
  • અરજદારનું પ્રવેશ પત્ર 
  • અરજદારના કોલેજ ની ફી રશીદ 
  • અરજદારના હોસ્ટેલનું પ્રવેશપત્ર અને ફૂડ બિલ 
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો 

MYSY Scholarship 2022-23 ના લાભ 

  • આ યોજનામાં SC અને ST તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. 
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના નો લાભ કોલેજ કરતા વિદ્યાર્થીઓને જ મળશે. 
  • MYSY Scholarship 2022-23 નો લાભ ગરીબ વર્ગના પરિવારને મળશે. 
  • જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી,એવા વિધાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે. 
  • આ યોજનાનો લાભ B.E, ફાર્મસી, નર્સિંગ, MBBS એના સિવાય અન્ય ડિગ્રી કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે. 

MYSY Scholarship 2022-23 Dates 

આ યોજનામાં અરજી કરવાનું અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ  31 January 2023 છે. અરજદારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવાની રહેશે. 

MYSY Scholarship 2022-23 ના અનુદાનના પ્રકાર 

ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે તેની તમામ માહિતી નીચે મુજબ છે. 

કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે? 

        આ સ્કોલરશીપ યોજના હેઠળ જુદા-જુદા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે. 

અભ્યાસક્રમ સ્કોલરશીપની રકમ 
મેડીકલ અને ડેન્ટલ રૂપિયા 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ 
B.E, B.tech, B.pharm રૂપિયા 50 હજાર સુધી 
ડિપ્લોમા કોર્સ રૂપિયા 25 હજાર સુધી 

પુસ્તકો ખરીદવા માટે કેટલી શિષ્યવૃત્તિ મળશે? 

        આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પુસ્તકોની ખરીદી માટે નીચે મુજબની રકમ મળશે. 

અભ્યાસક્રમ સ્કોલરશીપની રકમ 
મેડીકલ અને ડેન્ટલ રૂપિયા 10,000/- સુધીની શિષ્યવૃત્તિ 
એન્જિનિયરિંગ જેવા કોર્સ રૂપિયા 5 હજાર સુધી 
ડિપ્લોમા કોર્સ રૂપિયા 3000 હજાર સુધી 

 
MYSY Scholarship 2022-23 ની અરજી કરવાની પ્રક્રિયા 

  • MYSY Scholarship 2022-23 માં અરજી કરવા માટે અરજદારને સૌથી પહેલાં એના ઓફિસિયલ વેબસાઈટ પર જોવું પડશે. 
  • ત્યાં તમને Home Page પર જ Register 2022-23 નું બટન મળશે. તેમાં ક્લિક કરો. 
  • જેમાં ક્લિક કરતા જ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે, તેમાંથી તમારે Fresh Registration ના બટન પર ક્લિક કરી દેવાનું છે. 
  • ત્યાર બાદ તમારી સામે એક અરજી કરવાનું ફોર્મ ખુલી જશે. તેમાં જે પણ જાણકારી માંગેલી છે, તે સારી રીતે ભરી દો. 
  • ત્યાર બાદ Get Password ના બટન પર ક્લિક કરી દો. 
  • તેનાં પછી એક પાસવર્ડ આવી જશે તેમાંથી તમે લોગીન કરી શકો છો. 
  • આ રીતે તમે પહેલી વખત આ યોજના માટે આવેદન કરી શકો છો. 

MYSY Scholarship 2022-23 ની Renew કરવાની પ્રક્રિયા 

જો તમે આ યોજનામાં પહેલા પણ અરજી કરેલી છે અને તમે પાછા બીજી વખત કે ત્રીજી વખત અરજી કરવાના છો. તો તમારે એના માટે Renew Registration કરવું પડશે. આ Renew Registration તમે કેવી રીતે કરી શકો છો તેની માહીતી અહી નીચે મુદ્દામાં આપેલી છે. 

  • સૌથી પહેલાં અરજદારે MYSY ની Official વેબસાઈટ પર જવાનું છે. 
  • ત્યાર બાદ તમને Register 2022-23 નું બટન મળશે તેના પર ક્લિક કરો. 
  • ત્યાર બાદ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે તેમથી તમારે Renew Registration ના બટન પર ક્લિક કરવું છે. 
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલ જસે તેમાં તેમાં તમને જે પણ માહીતી માંગેલી છે એ બધી માહીતી સારી રીતે ભરી દો અને ત્યાર બાદ સબમિટ કરી દો. 
  • આ રીતે તમે Renew Registration કરી સકો છો. 

 MYSY Scholarship 2022-23 ના પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રીયા 

  • એના માટે અરજદારે સૌથી પહેલાં MYSY નાં Official વેબસાઈટ પર જોવું પડશે. 
  • ત્યાં તમને હોમ પેજ પર જ લોગીન નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો. 
  • ત્યાર બાદ તમારી સામે એક લોગીન પેજ ખુલી જશે તેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરવો પડશે. 
  • ત્યાર બાદ લોગીન ના બટન પર ક્લીક કરી દો. 

કેવી રીતે MYSY Scholarship 2022-23 Status ચેક કરી શકાય

  • એના માટે અરજદારે આ યોજનાની ની Official વેબસાઈટ પર જોવું પડશે. 
  • ત્યાં તેમને હોમ પેજ પર જ Student status નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો. 
  • ત્યાર બાદ ઍક નવું પેજ ખુલસે તેમાં તમને જે પણ જાણકારી માંગી છે તેને સારી રીતે ભરી દો. 
  • અને પછી Get Student Details ના બટન પર ક્લીક કરી દો. 
  • ત્યાર બાદ તમને ખબર પડી જશે કે તમારી Scholarship ની અરજી ક્યાં સુધી પહોંચી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!