કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચેકડેમના પાણી ફરી વળતા પંચાસીયાનો સંપર્ક તૂટ્યો

પંચાસીયાથી મોરબી તરફનો રસ્તો બંધ

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામથી રાણેકપર અને વાંકિયાને જોડતા માર્ગ ઉપર મચ્છુ નદી ઉપરના ચેકડેમમાં ધસમસતા પ્રવાહોને કારણે હાલમાં પંચાસીયા ગામથી અવરજવર બંધ થઇ હોવાનું સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે.

ખાસ કરીને વાંકાનેરના પંચાસીયાથી રાણેકપર અને મોરબી તરફ આવવા માટેનો આ મુખ્ય રસ્તો હોય લોકોને પૂરના પાણીને કારણે આવાગમનમાં મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!