કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

છૂટક ખેત મજૂરી કરતા વરડુસર ગામે દંપતીનો સજોડે આપઘાત

ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેતમજૂરી કરતા દંપતીએ અગમ્ય કારણોસર સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા નાના એવા વરડુસર ગામમાં અરેરાટી મચી જવા પામી છે.સાથે જ દંપતિના આત્યંતિક પગલાંથી ત્રણ પુત્ર અને એક પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.

ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ ઇસ્માઇલભાઈ અને ગુલાબભાઇ ઈદ મુબારક પાઠવે છે

ઘી ફૈઝ બ્રાઇટ શૈક્ષણિક સંકુલ મોહંમદનીસાર અને મોહંમદઆદિલ ઈદ મુબારક પાઠવે છે

કાકા કોપર ઇન્ડસ્ટ્રીઝ હુસેનભાઈ અને ડિમોસ પોલ્ટ્રી આસિફ પટેલ ગુલાબભાઇ ઈદ મુબારક પાઠવે છે

કિશાન સ્ટોન ક્રશર ઇબ્રાહિમભાઈ, સાકીરભાઈ અને ઇલ્મુદીનભાઈ ઈદ મુબારક પાઠવે છે

અમુલ એન્ટરપ્રાઇઝ અબ્દુલસત્તાર અને હનીફભાઇ ઈદ મુબારક પાઠવે છે

આયશા હોસ્પિટલ ડો. ઇમારનભાઇ ઈદ મુબારક પાઠવે છે

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા ઈદ મુબારક પાઠવે છે

વેટનરી ડોકટર આઈ. એફ. કડીવાર ઈદ મુબારક પાઠવે છે

 

તવક્કલ એન્ટરપ્રાઇઝ ફૈઝલભાઈ ઈદ મુબારક પાઠવે છે

એસ.આઈ. એગ્રો આઈ.જે. બાદી અને એસ.આઈ. બાદી ઈદ મુબારક પાઠવે છે

જાયકા ટ્રેડર્સ નૂરમામદભાઈ જાયકા ઈદ મુબારક પાઠવે છે

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ ગ્યાસુદીનભાઈ ઈદ મુબારક પાઠવે છે

સમીર ઇલેક્ટ્રોનિક્સ આઈ. એ. માથકીયા ઈદ મુબારક પાઠવે છે

એ-વન ગ્લાસ મહેબૂબભાઇ, ગુલામભાઇ અને યુસુફભાઇ ઈદ મુબારક પાઠવે છે

પરફેક્ટ પમ્પ સલીમભાઇ ઈદ મુબારક પાઠવે છે

જીનિયસ સ્કૂલ ઐયનુલ બાદી અને અયાજ બાદી ઈદ મુબારક પાઠવે છે

એબીજે એન્ટરપ્રાઇઝ ઈમ્તિયાઝ અને આશીફ બાદી ઈદ મુબારક પાઠવે છે

સિંધાવદરના ઝાહીર અબ્બાસ અને યુસુફ શેરસીયા ઈદ મુબારક પાઠવે છે

રોનક સિમેન્ટ પ્રોડક્ટ યુસુફભાઈ ઈદ મુબારક પાઠવે છે

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામે છૂટક ખેત મજૂરી કરી જીવનનિર્વાહ કરતા મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગઢડા ગામના રહેવાસી રામજીભાઇ ગાંડુભાઇ ચૈાહાણ અને તેમના પત્ની સોનલબેન રામજીભાઇ ચૈાહાણે ગત.તા.22ની રાત્રી દરમિયાન વરડુસર ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખસેડાયા હતા જ્યાં પ્રથમ રામજીભાઈ બાદ સોનલબેને પણ દમ તોડી દીધી હતો.

વધુમાં મૃતક રામજીભાઇ ગાંડુભાઇ ચૈાહાણને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું અને બધા સંતાનો વાંકાનેરના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં મજૂરીકામ કરતા હોવાનું તેમના વચેટ પુત્ર ભરતભાઈએ જણાવ્યું હતું. જો કે, માતાપિતાના આપઘાતને કારણે નોધારા બનેલા ભરતભાઈએ જણાવ્યું હતું કે, માતાપિતા છેલ્લા એકાદ માસથી છૂટક ખેતમજૂરી કરતા હોવાનું જણાવ્યું હતું, અગાઉ રામજીભાઈ અને સોનલબેન સંતાનો સાથે જ કારખાનામાં મજૂરીકામ કરતા હોવાનું જણાવ્યું હતું. હાલ તપાસનીશ પોલીસ અધિકારીએ પણ મૃત્યુ અંગેનું કોઈ કારણ જાણવા ન મળ્યું હોવાનું જણાવ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!