કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

લુણસરીયામાં ચાલુ ટ્રેને પડી જતા મોત

વતન જતા ઘવાયેલા શ્રમિક રાજકોટમાં કડીયાકામનો મજુર

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની વિગત મુજબ, મૃતક મખન લોગુરામ કલેસરીયા (ઉ.વ.30) તા.5/7/25ના રોજ રાજકોટથી ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે બપોરના સમયે લુણસરીયા ગામની ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી તે પડી ગયો હતો. તેને ગંભીર ઈજા થતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યો હતો. અહીં ઈમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. દરમિયાન આજે તા.12/7/25ના રોજ વહેલી સવારે 6 વાગ્યે સારવારમાં તેનું મોત નિપજયું હતું. રાજકોટ સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, મખન મૂળ મધ્યપ્રદેશનો વતની હતો.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

રાજકોટમાં બાંધકામ સાઈટ પર રહેતો હતો. કડીયાકામની મજુરી કરતો હતો. તે પોતે 4 ભાઈ અને 1 બહેનમાં નાનો હતો. તે ટ્રેનમાં રાજકોટથી પોતાના વતન જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. મૃતકના પરિવારમાં બનાવથી શોક છવાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!