કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગણેશપર ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે.

હણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મહેશભાઈ રૂપસિંગભાઈ મોહનીયા ઉ.24 નામનો યુવાન ગત તા.27ના રોજ ગણેશપર ગામની સીમમાં આવેલ તળાવમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!