ખેરવા ગામ ખાતે આજે જીયારત….
વાંકાનેર: મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે….
વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે સાંજના નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાંધ આપી હતી. મર્હુમની જીયારત આજ તા. 22/01/24, સોમવારના રોજ તેમના વતન ખેરવા ગામ ખાતે રાખેલ છે….
મર્હુમ રહેમાનભાઈ બાદી તે ચક્રવાત ન્યુઝના તંત્રી યાકુબભાઈ બાદી, સામાજિક તથા રાજકીય અગ્રણી અસરફભાઈ બાદી, અયુબભાઈ બાદી તથા નજરૂદ્દીનભાઈ બાદીના પિતા હોય, જેમના અવસાનથી બાદી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે….
મર્હુમની જીયારત •
તારીખ : 22/01/2024, સોમવાર
સ્થળ : મું. ખેરવા ગામ ખાતે…(તા. વાંકાનેર)
યાકુબભાઈ બાદી : મો. 99787 62277
અસરફભાઈ બાદી : મો. 98244 94371
અયુબભાઈ બાદી : મો. 99782 73510
નજરૂદ્દીનભાઈ બાદી : મો. 99133 36018