કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જાલીડા કારખાનામાં બેભાન થયેલા વૃદ્ધનું મૃત્યુ

આણંદપર ગામે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામે આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક

વાસુદેવભાઈ શિવધરભાઈ રામ ઉ.68 નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક

ડોક્ટર એસ. એચ. પાસલીયા તરફથી ઈદ મુબારક

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આણંદપર ગામે પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની રાહુલભાઈ ગૌતમભાઈ ડામોરને તેમની પત્ની

પાયલ સાથે અવાર નવાર સામાન્ય બાબતે બોલાચાલી થતી હોય તા.9ના રોજ બન્ને વચ્ચે થયેલ સામાન્ય ઝઘડા બાદ પાયલબેનને લાગી આવતા વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા પાયલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!