કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરથી ભડીયાદ પીર પગપાળા જવા રવાના

વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે.


આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર દરગાહથી નીકળીને ૯ રજજબને સવારે ભડીયાદ પીર પહોંચશે. આ કાર્યક્રમના આયોજકો મીરાં શાહરૂખભાઇ સાહીલભાઇ મોગલ તેમજ નવશાદ કાદરી, આશીફ શેખ, સીબીર મોગલ, અમન શાહમદાર, આદીલ મકરાણી તેમજ અલ્તાફ રહ્યા છે. આ પગપાળા મેદની જુલુસમાં મહિલાઓ પણ જોડાયા હતાં.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!