કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરથી ભડીયાદ પીર પગપાળા જવા રવાના

વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે.


આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર દરગાહથી નીકળીને ૯ રજજબને સવારે ભડીયાદ પીર પહોંચશે. આ કાર્યક્રમના આયોજકો મીરાં શાહરૂખભાઇ સાહીલભાઇ મોગલ તેમજ નવશાદ કાદરી, આશીફ શેખ, સીબીર મોગલ, અમન શાહમદાર, આદીલ મકરાણી તેમજ અલ્તાફ રહ્યા છે. આ પગપાળા મેદની જુલુસમાં મહિલાઓ પણ જોડાયા હતાં.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!