વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે ૫૬ વર્ષ પુરા કરી ૫૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે. ગામના બધા સમાજમાં લોકચાહના ધરાવે છે. તેમના પત્ની મોરબી દૂધ સંઘની મંડળીમાં પ્રમુખ છે. ગાંગીયાવદર તાલુકા પંચાયતની સીટ પર સારું વર્ચસ્વ ધરાવે છે. મિલનસાર અને નિખાલસ સ્વભાવના રસુલભાઈ વહીવટી તંત્રનું સારું જ્ઞાન ધરાવે છે. લોકોના પ્રશ્નો હલ કરવા હરહંમેશ તૈયાર રહે છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 98751 32033 ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Menu Close
- ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?
- જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી
- ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા
- MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?
- તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ
- આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે
- ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી
Latest News
Menu Close
Latest News
- ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?
- જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી
- ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા
- MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?
- તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ
- આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે
- ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી
- ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?
- જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી
- ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા
- MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?
- તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ
- આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે
- ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી
Menu Close