કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યાર્ડમાં જણસીના ઉતરાઈ સમય અંગે ખેડૂતો જોગ સુચના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે…

વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ કાલ)થી રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૧૧ સુધીનો રહેશે જેની દરેક ખેડૂતો, વેપારીઓ અને દલાલભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!