વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના હાલના સરપંચ એહમદબશીરના પિતાશ્રી કડીવાર ફતેમામદ અમનજી (ઉ.83) નો 16-1-2026 (શબે-મેરાજ) ના દિવસે ઇન્તેકાલ થયો છે, જિયારત રવિવાર 18 તારીખે વાલાસણ મુકામે રાખેલ છે….
મર્હુમ વાલાસણ પંચાયતના એક વાર ઉપસરપંચ પદે રહી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ વક્તા હતા, અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન)
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close