કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગારીડા હ. પીર અબ્દુલશાહ બાવાનો બુધવારે ઉર્ષ શરીફ

વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. પ્રોગ્રામ નીચે મુજબ છે…

સંદલશરીફ: મંગળવાર તા: 15, ઈશાની નમાઝ બાદ
કુરઆન ખ્વાની: બુધવાર તા: 16, સવારે આઠ વાગે
ચાદરનું જુલુસ: બુધવાર તા: 16, સવારે નવ વાગે
આમ ન્યાઝ: બુધવાર તા: 16, મગરીબ બાદ
તકરીર: બુધવાર તા: 16, ઈશાની નમાઝ બાદ
આ પ્રોગ્રામ YouTube ST Islamic channel પરથી જોઈ શકાશે.
MO.6351329504/96647 92799

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!