કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી નિમાયા

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે

ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રી તરીકે નજુભાઈ માથકિયાની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. નજુભાઈ માથકિયા તીથવાના જિલ્લા પંચાયતના માજી સભ્ય હસનભાઈ માથકીયાના સુપુત્ર છે.
આ કારોબારી મીટીંગમાં વાંકાનેર તાલુકા શાળા નંબર 2 નવા સંઘસભ્ય તરીકે નિમાયેલા નિજામભાઈ શેરશિયાનું પણ સન્માન પણ કરવામાં આવ્યું હતું.


આ તકે તમામ કારોબારી સભ્ય હાજર રહ્યા હતા.જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો B.L.O બાબતે અને C.P.F ખાતા ખોલવવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

 

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!