કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ

વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે.

તા. ૧૦/૦૭/૨૦૨૫, ગુરુવાર
કાર્યક્રમની રૂપરેખા
ધજા ચઢાવવાનો સમય
: સવારે ૯:૩૦ કલાકે
ગુરુ પૂજન આરતી
મહાપ્રસાદ
: સવારે ૯:૪૫ કલાકે
: સવારે ૧૦:૩૦ કલાકેફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ગુરુપૂર્ણિમાએ રસોઈ આપવી હોઈ તો સંપર્ક કરશો. તેનું નામ જાહેર કરવામાં આવશે.
લિ. મહંત શ્રી ૧૦૮ શ્રી આનંદરામ બાપુ શ્રી લાલજી મહારાજની જગ્યા (જન્મભૂમિ) મુ. સિંધાવદર તા.વાંકાનેર-૩૬૩૬ર૧ જી. મોરબી. (સૌરાષ્ટ્ર) ગુજરાત.
મોં. ૯૮રપપ ૪૭૯૦૬, ૯૯૨૫૮ ૭૧૧૯૨

 

Content Copying Forbidden !!

error: Content is protected !!