કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

હઝરત કામુંશાહ પીર બાવળાવદરમાં તા: ૧૨ સોમવારે ઉર્ષ શરીફ

બાવળાવદરમાં આવેલ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુસ્લિમ ચાંદ 13 જીલ-કઅદ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રોજ ઉજવવાનું નકકી કરેલ છે

જેમાં આવવા હિન્દૂ-મુસ્લિમોને જાહેર આમંત્રણ છે. મિલાદશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રે દશ વાગે, સંદલશરિફ તા: ૧૧-૦૫-૨૦૨પ રવિવારના રાત્રીના અને આમ ન્યાઝ તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના બપોરના રાખવામાં આવેલ છે.
તા: ૧૨-૦૫-૨૦૨પ સોમવારના રાત્રે 10 વાગે અમન સાબરીની કવ્વાલીનો શાનદાર કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ છે….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!