કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે

વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં જન્મોત્સવ જ્ઞાન જયોતિ પર્વ-સ્મરણોત્સવ સમારોહ મોરબી જીલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે, જેમાં ભારતના મહામહીમ માન.રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે. સરકારનો જાહેર રજા અંગેનો તા.૫-૨-૨૦૨૪ ના પરિપત્ર અનુસંધાને યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે, જેની નોંધ લેવાનું યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!