કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સમથેરવાના આધેડને અકસ્માત થતા સારવારમાં

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામના રહેવાસી એક આઘેડને નડેલ અકસ્માતમાં ઇજા થઇ છે

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

જાણવા મળ્યા મુજબ સમથેરવાના રાજુભાઈ આલાભાઇ ગોગીયા (50) નામના આધેડ મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતના

બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈ ગયા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!