કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ

વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત રવિવારથી જ થઇ જતી હોય છે

હાલ આ લોકમેળાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જો કે યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ હજી ઉભો છે. વાંકાનેર, ટંકારા અને મોરબી તાલુકાના લોકો અહીં ઉમટી પડતા હોય છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!