કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે,

જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના મુખલીસ ઓ હમદર્દ શાહિદ રઝા (કોઠી), હઝરત હાફિઝ મૌલાના બદ્રે અશરફ અશરફી ખતીબે ઇમામ જુમ્મા મસ્જીદ (પંચાસિયા), હઝરત હાફીઝો કારી અફઝલ અલી કાદરી મદ્રસ એ પીર હશન કબીરુદીન (પંચાસીયા), હઝરત મૌલાના ગુલામ યાસીન ચિશ્તી (રાણેકપર), હઝરત હાફીઝો કારી સૈયદ એઝાજ બાપુ કાદરી ખતીબે ઇમામ મદીના મસ્જીદ – (પંચાસિયા),

ઉપરાંત મૌલાના અબ્દુલરહીમ (પંચાસિયા), મૌલાના અશરફ (વાંકીયા), મૌલાના ગુલામ મોહમ્મદ (જૂની દેવરી) મૌલાના ગુલામ યાસીન (નવી દેવરી) ખતિબો ઇમામ (વઘાસિયા), મૌલાના સૈયદ સાજીદ બાપુ (વાંકિયા)
પણ હાજર રહેશે. આ પ્રોગ્રામ ઈદગાહનુ ગ્રાઉન્ડ પંચાસિયા તા. વાંકાનેર મુકામે યોજાનાર છે. સૌ સુન્ની મુસ્લિમ ભાઈ- બહેનોને જાહેર આમંત્રણ પાઠવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!