કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના

વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે.

મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે ૧૦:૦૦ વાગ્યે અને સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે રહેશે.
જયારે આમ ન્યાઝ તારીખ ૨૨-૫-૨૦૨૪, બુધવાર બપોરે ૧૨:૩૦ વાગ્યે અને ગુલઝાર નાઝા કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ તા.૨૨-૫-૨૦૨૪ બુધવાર રાત્રે ૧૦:૦૦ વાગ્યે રહેશે. આથી સર્વે હિન્દુ મુસ્લીમ ભાઈઓને પધારવા જાહેર આમંત્રણ છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!