કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરવાસીઓ માટે નૈનિતાલ જવું બન્યું સરળ

ટ્રેનની ચેઈન ખેંચવાના જાણો રેલવેના નિયમ

ચેઈન ક્યારે ખેંચી શકાય?

કારણ વગર ચેઈન પુલિંગની કેટલી સજા?

કોઈણ ટ્રેનની અંદર કટોકટીની પરિસ્થિતિઓ માટે ટ્રેનોમાં ચેઈન પુલિંગનો વિકલ્પ હોય છે, પરંતુ ઘણા મુસાફરો કોઈ પણ કારણ વગર ચેઈન ખેંચે છે. જો કોઈ આવું કરે છે તો આ એક કાનૂની ગુનો છે. આ પ્રસંગોએ તમે ટ્રેનમાં ચેઈન ખેંચી શકો છો
ભારતીય રેલવેના નિયમો અનુસાર, મુસાફરો ફક્ત કટોકટીની સ્થિતિમાં જ ટ્રેન મુસાફરી દરમિયાન ચેઇન ખેંચી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ તબીબી કટોકટી હોય અથવા ટ્રેનમાં આગ લાગી હોય અથવા ટ્રેનમાં લૂંટ થઈ રહી હોય આ સિવાય, જો કોઈ સાથી મુસાફર સ્ટેશન પર રહી ગયા હોય, જેમાં બાળક, અપંગ અથવા વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે, તો પણ તમે ટ્રેનની ચેઈન ખેંચી શકો છો. કોઈ કારણ વગર સાંકળ ખેંચવાની સજા 
ટ્રેનના તમામ કોચમાં ઈમરજન્સી ચેઈન પુલિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પણ જો કોઈ કારણ વગર સાંકળ ખેંચે, પછી તેને ભારતીય રેલ્વે કાયદાની કલમ 141 હેઠળ સજા કરવામાં આવે છે. જો ચાલતી ટ્રેનમાં મુસાફરી કરતો કોઈ મુસાફર કોઈ નક્કર કારણ વગર ચેઈન ખેંચે છે, તો તેને જેલમાં જવું પડી શકે છે. નિયમો અનુસાર, સજા ઓછામાં ઓછી એક વર્ષની હોઈ શકે છે. એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, દંડ અને સજા બંનેની જોગવાઈ છે…

ભારતમાં દરરોજ લગભગ 3 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. મુસાફરોની આ સંખ્યા ઓસ્ટ્રેલિયા જેવા દેશની વસ્તી જેટલી છે. ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઘણા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેનું પાલન બધા મુસાફરોએ ટ્રેનની મુસાફરી દરમિયાન કરવાનું રહેશે. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંધન કરે છે તો તે મુસાફરને ભારતીય રેલ્વે હેઠળ બનાવેલા નિયમો મુજબ સજા કરવામાં આવે છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!