કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અમરસર ફાટકે રેલ્વે ઓવરબ્રીજ માટે જમીન સંપાદન

અમરસર ફાટકે રેલ્વે ઓવરબ્રીજ માટે જમીન સંપાદન

નોટિસ પ્રસિદ્ધ કરાઈ

વાંકાનેરથી કુવાડવા રોડ પર ઓવરબ્રિજ બનશે

વાંકાનેર: અહીંની ‘પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, પ્રાંત “તાલુકા સેવા સદન”, બીજો માળ, રાજકોટ રોડ, વાંકાનેરના વી. ડી. સાકરીયા નાયબ કલેક્ટર વાંકાનેર દ્વારા તા: તા. ૧૬/૧૨/૨૦૨૫ ના

મોજે: અમરસર, તા.વાંકાનેર પસાર થતાં વાંકાનેરથી કુવાડવા રોડ એલ.સી.નં.૯૭ પર રેલવે ઓવરબીજ (આર.ઓ.બી.) ના બાંધકામ માટે “કલમ-૧૦(એ) હેઠળ જમીન સંપાદન માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જેની નકલ

વાડી, ફાર્મ હાઉસ, કારખાના કે પોલ્ટ્રીફાર્મમાં ફેન્સીંગ માટે

(૧) મામલતદારશ્રી, વાંકાનેર (ર) તાલુકા વિકાસ અધિકારીશ્રી, વાંકાનેર (3) તલાટીશ્રી, અમરસર, તા. વાંકાનેર, અને (4) કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ. વિભાગ-મોરબીને પાઠવવામાં આવી છે….

વધુમાં સદરહુ કામે જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ-૨૦૧૩ ની કલમ-૧૧(૧) હેઠળનું પ્રારંભીક જાહેરનામું ગતિશક્તિ પોર્ટલ પર ઓનલાઈન કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યાના રોજકામની જરૂરીયાત હોય, સામેલ કલમ-૧૦(એ) ના જાહેરનામાની પ્રસિધ્ધિ કરી રોજકામ મોકલી આપવા વિનંતી કરાઈ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!