
વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.