કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી

વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે

આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે ભક્તોને માટેલ મંદિરના મહંત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!